| M | T | W | T | F | S | S |
|---|---|---|---|---|---|---|
| 1 | ||||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
| 30 | 31 | |||||
₹150.00 Original price was: ₹150.00.₹80.00Current price is: ₹80.00.
♦️ *પ્રભુ મહાવીર સ્વામી* સાધનાકાળે પ્રાયઃ મૌન રહ્યા છે. એમનું આ મૌન જ ઉપસર્ગ કષ્ટ દેનારાઓની સામે શ્રેષ્ઠ શસ્ત્ર હતું. વિરોધીઓની-કષ્ટ દેનારાઓની ઘોર ઉપેક્ષા જ એમને શાંત કરવાનું શ્રેષ્ઠ સાધન છે એ પાઠ એમને જગતને આપ્યો.
તેથી જ એમનું મૌન શ્રેષ્ઠ બસરા મોતી હતું. પણ પ્રભુએ ચંડકૌશિકને પ્રતિબોધ કરવા એના ક્રોધને શાંત કરતો એક મહામંત્ર સંભળાવ્યો
*-બુજઝ બુજઝ ચંડઠોસિયા !!*
આ શબ્દો એ મૌન કરતાં પણ મોંઘા મહારત્નો હતાં. પ્રભુએ કહ્યું- *તમારું બોલવું તમારાં મૌન કરતાં વધુ મૂલ્ય ધરાવે તો જ મૌનની શાંતિને ખલેલ પહોંચાડી બોલવું.*
*મહોપાધ્યાય યશોજિયજી મહારાજ* મૌનસાધક મુનિ હતા…
એમણે જે કાંઇ લખ્યું, એ નહીં લખવા કરતાં હજારો ગણું શ્રેષ્ઠ હતું. તેથી જ આજે પણ એ રચનાઓ ઉપાદેય બની છે.
એમાંની એક રચના આ *સમાધિશતક..* .
એ રચનાને માણીએ…
🔲 *આ૫ણે ક્યાં છીએ ? લક્ષ્ય શું ?*
🔲 *આત્મા દેહથી ભિન્ન કે અભિન્ન ?*
🔲 *વસ્ત્ર સાચવવું કે દેહ ?*
🔲*દેહ સાચવવો કે આત્મા ?*
🔲 *પરમાત્મા થઈ શકાય ખરું ?*
🔲 *લિંગ-જાતિનું મહત્ત્વ કેટલું ?*
🔲 *અધ્યાત્મ એટલે શું ?*
🔲 *સાચો અધ્યાત્મ કોનો,*
*કોમળ ફુલનો કે વજ્રનો ?*
અધ્યાત્મપ્રિય વર્ગ માટે એક સરસ સ્વાધ્યાય ગ્રંથ…
*પૂજ્ય મહોપાધ્યાય યશોવિજયજી મ.સા.* રચિત
_*સમાર્ધિશતક*_
સરળ – રસાળ એવં તાત્વિક વિવેચન
વિવેચનકર્તા : *આચાર્ય અજિતશેખરસૂરિ મ.સા.*
150/-₹ નું પુસ્તક 80/-₹ માં (કુરિયર સાથે)
પુસ્તક મેળવવા link….
-ARHAM PARIVAR
DEEPAK FURIA
9867580227
In stock
♦️ *પ્રભુ મહાવીર સ્વામી* સાધનાકાળે પ્રાયઃ મૌન રહ્યા છે. એમનું આ મૌન જ ઉપસર્ગ કષ્ટ દેનારાઓની સામે શ્રેષ્ઠ શસ્ત્ર હતું. વિરોધીઓની-કષ્ટ દેનારાઓની ઘોર ઉપેક્ષા જ એમને શાંત કરવાનું શ્રેષ્ઠ સાધન છે એ પાઠ એમને જગતને આપ્યો.
તેથી જ એમનું મૌન શ્રેષ્ઠ બસરા મોતી હતું. પણ પ્રભુએ ચંડકૌશિકને પ્રતિબોધ કરવા એના ક્રોધને શાંત કરતો એક મહામંત્ર સંભળાવ્યો
*-બુજઝ બુજઝ ચંડઠોસિયા !!*
આ શબ્દો એ મૌન કરતાં પણ મોંઘા મહારત્નો હતાં. પ્રભુએ કહ્યું- *તમારું બોલવું તમારાં મૌન કરતાં વધુ મૂલ્ય ધરાવે તો જ મૌનની શાંતિને ખલેલ પહોંચાડી બોલવું.*
*મહોપાધ્યાય યશોજિયજી મહારાજ* મૌનસાધક મુનિ હતા…
એમણે જે કાંઇ લખ્યું, એ નહીં લખવા કરતાં હજારો ગણું શ્રેષ્ઠ હતું. તેથી જ આજે પણ એ રચનાઓ ઉપાદેય બની છે.
એમાંની એક રચના આ *સમાધિશતક..* .
એ રચનાને માણીએ…
🔲 *આ૫ણે ક્યાં છીએ ? લક્ષ્ય શું ?*
🔲 *આત્મા દેહથી ભિન્ન કે અભિન્ન ?*
🔲 *વસ્ત્ર સાચવવું કે દેહ ?*
🔲*દેહ સાચવવો કે આત્મા ?*
🔲 *પરમાત્મા થઈ શકાય ખરું ?*
🔲 *લિંગ-જાતિનું મહત્ત્વ કેટલું ?*
🔲 *અધ્યાત્મ એટલે શું ?*
🔲 *સાચો અધ્યાત્મ કોનો,*
*કોમળ ફુલનો કે વજ્રનો ?*
અધ્યાત્મપ્રિય વર્ગ માટે એક સરસ સ્વાધ્યાય ગ્રંથ…
*પૂજ્ય મહોપાધ્યાય યશોવિજયજી મ.સા.* રચિત
_*સમાર્ધિશતક*_
સરળ – રસાળ એવં તાત્વિક વિવેચન
વિવેચનકર્તા : *આચાર્ય અજિતશેખરસૂરિ મ.સા.*
150/-₹ નું પુસ્તક 80/-₹ માં (કુરિયર સાથે)
પુસ્તક મેળવવા link….
-ARHAM PARIVAR
DEEPAK FURIA
9867580227
Reviews
There are no reviews yet.