₹100.00 Original price was: ₹100.00.₹80.00Current price is: ₹80.00.
♦️પૂર્વના કર્મોને સમજવા છે❓
♦️કર્મની થિયરી અને ઋણાનુબંધના દ્રષ્ટિકોણને સમજવું છે❓
♦️અન્યાય થાય તો પણ અકળાવું નથી❓
♦️બીજાને અન્યાય કરવાનું મન થાય છે? પરિણામ શું આવશે ખબર છે❓
♦️વાવેલા દ્વેષના બીજ ભવિષ્યમાં કેટલા ભારી પડી શકે❓
♦️જેને અન્યાય કરો છો શું આવતી કાલે એની જરૂર પડી શકે છે❓
♦️પોતાના સાગા જ દગો આપી શકે છે❓
♦️બાપ સાપ જેવો કેમ લાગે છે❓
♦️ઘરમાં જતા જ ડર કેમ લાગે છે❓
♦️માતા શાતા ને બદલે તમાચા આપે❓
♦️આ બધું શું શક્ય છે❓
🔸મરું-મારુંના વિચારો સુધી પહોંચી ગયા છો❓
🔸સંસારમાં થતા પ્રસંગોથી આપત્તિ-ટેન્શનથી ઘેરાઈ ગયા છો❓
📕આવા અનેક સવાલોના જવાબ એક પુસ્તક માંથી મળી જશે…..
કર્મ શતરંજ
આચાર્ય અજીતશેખરસૂરિ મ.સા. લિખિત વર્તમાન કાળની ઘટનાઓને કર્મ અને ઋણાનુબંધની ની થિયરીથી કથા રુપે આ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
વિશેષ: ગુજરાતી-હિન્દી-ENGLISH ભાષામાં છપાયેલ આ પુસ્તક ની 3️⃣5️⃣0️⃣0️⃣0️⃣થી વધુ નકલો વંચાઈ રહી છે.
કોઈ પણ પ્રસંગે પ્રભાવના અથવા ભેટ રૂપે આપવા,પર્યુષણમાં તપ નિમિતે સાંજી માં પ્રભાવના ઉત્તમ પુસ્તક.
(💯 અથવા 💯 થી વધુ પુસ્તક લેનારને વિશેષ છૂટ આપવામાં આવશે.)
પુસ્તકની કિંમત : 50+30(કુરિયર ચાર્જ)=80Rs.
online order આપવા link:
https://arhamparivar.com/product/કર્મ-શતરંજ/
-ARHAM PARIVAR
DEEPAK FURIA
http://wa.me/918828820908
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed