Cart
September 2024
MTWTFSS
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30 
 

Shop

Sale

કર્મ શતરંજ

80.00

♦️પૂર્વના કર્મોને સમજવા છે❓
♦️કર્મની થિયરી અને ઋણાનુબંધના દ્રષ્ટિકોણને સમજવું છે❓
♦️અન્યાય થાય તો પણ અકળાવું નથી❓
♦️બીજાને અન્યાય કરવાનું મન થાય છે? પરિણામ શું આવશે ખબર છે❓
♦️વાવેલા દ્વેષના બીજ ભવિષ્યમાં કેટલા ભારી પડી શકે❓
♦️જેને અન્યાય કરો છો શું આવતી કાલે એની જરૂર પડી શકે છે❓
♦️પોતાના સાગા જ દગો આપી શકે છે❓
♦️બાપ સાપ જેવો કેમ લાગે છે❓
♦️ઘરમાં જતા જ ડર કેમ લાગે છે❓
♦️માતા શાતા ને બદલે તમાચા આપે❓
♦️આ બધું શું શક્ય છે❓

🔸મરું-મારુંના વિચારો સુધી પહોંચી ગયા છો❓
🔸સંસારમાં થતા પ્રસંગોથી આપત્તિ-ટેન્શનથી ઘેરાઈ ગયા છો❓

📕આવા અનેક સવાલોના જવાબ એક પુસ્તક માંથી મળી જશે…..

કર્મ શતરંજ

આચાર્ય અજીતશેખરસૂરિ મ.સા. લિખિત વર્તમાન કાળની ઘટનાઓને કર્મ અને ઋણાનુબંધની ની થિયરીથી કથા રુપે આ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

વિશેષ: ગુજરાતી-હિન્દી-ENGLISH ભાષામાં છપાયેલ આ પુસ્તક ની 3️⃣5️⃣0️⃣0️⃣0️⃣થી વધુ નકલો વંચાઈ રહી છે.
કોઈ પણ પ્રસંગે પ્રભાવના અથવા ભેટ રૂપે આપવા,પર્યુષણમાં તપ નિમિતે સાંજી માં પ્રભાવના ઉત્તમ પુસ્તક.
(💯 અથવા 💯 થી વધુ પુસ્તક લેનારને વિશેષ છૂટ આપવામાં આવશે.)
પુસ્તકની કિંમત : 50+30(કુરિયર ચાર્જ)=80Rs.

online order આપવા link:
https://arhamparivar.com/product/કર્મ-શતરંજ/

-ARHAM PARIVAR
DEEPAK FURIA
http://wa.me/918828820908

In stock

Description

♦️પૂર્વના કર્મોને સમજવા છે❓
♦️કર્મની થિયરી અને ઋણાનુબંધના દ્રષ્ટિકોણને સમજવું છે❓
♦️અન્યાય થાય તો પણ અકળાવું નથી❓
♦️બીજાને અન્યાય કરવાનું મન થાય છે? પરિણામ શું આવશે ખબર છે❓
♦️વાવેલા દ્વેષના બીજ ભવિષ્યમાં કેટલા ભારી પડી શકે❓
♦️જેને અન્યાય કરો છો શું આવતી કાલે એની જરૂર પડી શકે છે❓
♦️પોતાના સાગા જ દગો આપી શકે છે❓
♦️બાપ સાપ જેવો કેમ લાગે છે❓
♦️ઘરમાં જતા જ ડર કેમ લાગે છે❓
♦️માતા શાતા ને બદલે તમાચા આપે❓
♦️આ બધું શું શક્ય છે❓

🔸મરું-મારુંના વિચારો સુધી પહોંચી ગયા છો❓
🔸સંસારમાં થતા પ્રસંગોથી આપત્તિ-ટેન્શનથી ઘેરાઈ ગયા છો❓

📕આવા અનેક સવાલોના જવાબ એક પુસ્તક માંથી મળી જશે…..

કર્મ શતરંજ

આચાર્ય અજીતશેખરસૂરિ મ.સા. લિખિત વર્તમાન કાળની ઘટનાઓને કર્મ અને ઋણાનુબંધની ની થિયરીથી કથા રુપે આ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

વિશેષ: ગુજરાતી-હિન્દી-ENGLISH ભાષામાં છપાયેલ આ પુસ્તક ની 3️⃣5️⃣0️⃣0️⃣0️⃣થી વધુ નકલો વંચાઈ રહી છે.
કોઈ પણ પ્રસંગે પ્રભાવના અથવા ભેટ રૂપે આપવા,પર્યુષણમાં તપ નિમિતે સાંજી માં પ્રભાવના ઉત્તમ પુસ્તક.
(💯 અથવા 💯 થી વધુ પુસ્તક લેનારને વિશેષ છૂટ આપવામાં આવશે.)
પુસ્તકની કિંમત : 50+30(કુરિયર ચાર્જ)=80Rs.

online order આપવા link:

કર્મ શતરંજ

-ARHAM PARIVAR
DEEPAK FURIA
http://wa.me/918828820908

Reviews (0)

Reviews

There are no reviews yet.

Be the first to review “કર્મ શતરંજ”

Your email address will not be published. Required fields are marked *