Cart
March 2026
MTWTFSS
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031 
 

Shop

Sale

અંજામ (શ્રી સુભૂમ ચક્રવર્તી ચરિત્ર)- ગુજરાતી

Original price was: ₹70.00.Current price is: ₹50.00.

અંજામ

દેવોએ જમદગ્નિ ની પરીક્ષા કરી…અંજામ?
રેણુકાએ ચરુમાં ફેરબદલી કરી…અંજામ?
વિધાધરે ઉપકાર નિમિત્તે કરેલો ઉપકાર…અંજામ?
અનંતવીર્યે વ્યભિચાર કર્યો…અંજામ?
કૃતવીર્યએ કાયરકૃત્ય કરું…અંજામ?
પરશુરામે વેરભાવથી કરેલા કર્યો…અંજામ?
સુભૂમે અતિલોભ કર્યો…અંજામ?

કથા ભૂતકાળની છે,પણ એ વર્તમાનમાં
આપણા માટે દર્પણ છે….
વાંચતા રુંવાડા ઉભા થશે,કોઈ પણ પગલું
ભરતા પહેલા વિચાર કરતા કરી મુકશે

આવેગમાં,આવેશમાં,વેરના બદલા તરીકે કોઈપણ પગલું ભરતા પહેલા એનો છેવટનો અંજામ શું આવશે એ વિચારવું અત્યંત જરૂરી છે.
જાણવા માટે વાંચો…..
અંજામ
(શ્રી સુભૂમ ચક્રવર્તી ચરિત્ર)
લેખક: આચાર્ય અજિતશેખરસૂરિ મ.સા
પુસ્તકની કિંમત : Rs 50/-(કુરિયર/પોસ્ટ ખર્ચ સાથે)
નીચેની લિંકથી ઓર્ડર આપી શકશો…..

અંજામ (શ્રી સુભૂમ ચક્રવર્તી ચરિત્ર)- ગુજરાતી

-ARHAM PARIVAR
DEEPAK FURIA
http://wa.me/919867580227

In stock

Description

અંજામ

દેવોએ જમદગ્નિ ની પરીક્ષા કરી…અંજામ?
રેણુકાએ ચરુમાં ફેરબદલી કરી…અંજામ?
વિધાધરે ઉપકાર નિમિત્તે કરેલો ઉપકાર…અંજામ?
અનંતવીર્યે વ્યભિચાર કર્યો…અંજામ?
કૃતવીર્યએ કાયરકૃત્ય કરું…અંજામ?
પરશુરામે વેરભાવથી કરેલા કર્યો…અંજામ?
સુભૂમે અતિલોભ કર્યો…અંજામ?

કથા ભૂતકાળની છે,પણ એ વર્તમાનમાં
આપણા માટે દર્પણ છે….
વાંચતા રુંવાડા ઉભા થશે,કોઈ પણ પગલું
ભરતા પહેલા વિચાર કરતા કરી મુકશે

આવેગમાં,આવેશમાં,વેરના બદલા તરીકે કોઈપણ પગલું ભરતા પહેલા એનો છેવટનો અંજામ શું આવશે એ વિચારવું અત્યંત જરૂરી છે.
જાણવા માટે વાંચો…..
અંજામ
(શ્રી સુભૂમ ચક્રવર્તી ચરિત્ર)
લેખક: આચાર્ય અજિતશેખરસૂરિ મ.સા
પુસ્તકની કિંમત : Rs 50/-(કુરિયર/પોસ્ટ ખર્ચ સાથે)
નીચેની લિંકથી ઓર્ડર આપી શકશો…..

અંજામ (શ્રી સુભૂમ ચક્રવર્તી ચરિત્ર)- ગુજરાતી

-ARHAM PARIVAR
DEEPAK FURIA
http://wa.me/919867580227

Reviews (0)

Reviews

There are no reviews yet.

Be the first to review “અંજામ (શ્રી સુભૂમ ચક્રવર્તી ચરિત્ર)- ગુજરાતી”

Your email address will not be published. Required fields are marked *