Cart
May 2025
MTWTFSS
 1234
567891011
12131415161718
19202122232425
262728293031 

WELCOME TO Arham Parivar Trust

ભક્તિ યોગ, ક્રિયા યોગ અને જ્ઞાન યોગનો ત્રિવેણી સંગમ

અર્હમ્ પરિવાર ટ્રસ્ટ એટલે ભક્તિ યોગ, ક્રિયા યોગ અને જ્ઞાન યોગનો ત્રિવેણી સંગમ. અર્હમ્ પરિવાર ટ્રસ્ટ પરમાત્મા ભક્તિ, ગુરૂભક્તિ તેમજ સાધર્મિક ભક્તિ દ્વારા ભક્તિ યોગની અપૂર્વ સાધના કરવા માટે, તેમજ વિવિધ તપ ક્રિયા માટે જરૂરી વ્યવસ્થા કરવા દ્વારા ક્રિયા યોગની સાધના કરવા અને જૈન ધર્મના શાસ્ત્રો-ગ્રંથો અને પ.પૂ.આ. શ્રી અજીતશેખર સૂરીશ્વરજી મ.સા. રચિત ૮૦ થી પણ વધુ પુસ્તકો સાધર્મિક સુધી પહોંચાડવા દ્વારા જ્ઞાન યોગની સાધના કરવા કટિબંધ છે.

અર્હમ્ પરિવાર ટ્રસ્ટ તદઉપરાંત જૈન શાસના આભુષણ સમાન ગુણો જેવા કે અનુકંપા દાન, જીવદયા વગેરે ગુણોને શોભાવનારા કાર્યો કરવા તત્પર છે અને સાથે યુવા વર્ગને જૈન ઘર્મની સમજણ મળે અને તેમની શ્રઘ્ઘા મજબૂત થાય તે માટે વિવિધ શિબિર, ઉપધાન તપ વગેરે કાર્યો પણ કરે છે.

WE ARE BRIDGE CREATIVE AGENCY

  • પચેલીમા પુણ્ય ભરો

    Original price was: ₹51.00.Current price is: ₹50.00.
  • સમાધિશતક

    Original price was: ₹150.00.Current price is: ₹80.00.
  • પુણ્ય પ્રકાશ

    Original price was: ₹70.00.Current price is: ₹50.00.

Separated they live in Bookmarksgrove right at the coast of the Semantics, a large language ocean.

108

Parshwanath Tap

15000

Aaradhak Joined

10000

Tapasvi Completed

1080000

Total Ekasanas

q

Arham parivar Mobile App

Arham Parivar is a trust in name of Arham Parivar Trust with the blessing of Pujya Gurudev Shri Aacharya Ajitshekar Suriswarji M.S. Main purpose of this application is to spread knowledge with in youngster and also to provide detail of Jain Panchang, Pachakhan, Jain Stavan, Jain Books and many other useful things.

GURUDEV’S RECENT LETTER

  • Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!

  • આચાર્ય અજિતશેખરસૂરિ તથા આચાર્ય વિમલબોધિસૂરિ તરફથી ધર્મલાભ ! ⭐ ✍️ તા. ૦૨/૦૯/૨૦૨૦ 🙏 હે આદિનાથ ! દેહ મમત્વ આહારસંજ્ઞામાં કારણ છે. મને દેહ વૈરાગ્ય આપો.🙏 👉 ગુરુદેવ :- વરાહમિહીરે રાજાને ભડકાવવા કહ્યું-પુત્ર જન્મની ખુશીની વધામણી આપવા બીજા તાપસ-સંન્યાસીઓ પણ

  • આચાર્ય અજિતશેખરસૂરિ તથા આચાર્ય વિમલબોધિસૂરિ તરફથી ધર્મલાભ ! ⭐✍️ તા. ૦૧/૦૯/૨૦૨૦ 🙏 હે આદિનાથ ! શરીર રોગોનું ઘર છે. મને શરીર વૈરાગ્ય આપો. 🙏 👉 ગુરુદેવ :- વરાહમિહીર પોતાનો પ્રભાવ વિસ્તારવા મન ઘડંત પ્રસંગ લોકો આગળ વર્ણવતો કે સિંહ હોવા છતાં હિંમતથી મેં સિંહ

THEY SAY