M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 |
₹1,000.00 ₹400.00
નવ ભાગમાં પ્રભુ વીર નું સત્તાવીશ ભવમય ચરિત્ર… વ્યાખ્યાનની પદ્ધતિથી પ્રકાશિત થઇ રહ્યું છે.
કરુણાવીર મહાવીર
🟡 ભગવાને કેવળજ્ઞાન પછી નિષ્ફળ દેશના આપી જ શા માટે ?
🟡 જેમના જન્મ સમયે તેજકિરણ પ્રગટ્યા તે મરીચિ શિથિલ કેમ થયા ?
🟡 વિશ્વભૂતિની પ્રથમ ભૂલ ક્યારે થઇ ?
🟡 ત્રિપૃષ્ઠ કુર-ક્રોધી કેમ થયા ?
🟡 પ્રિય મિત્રે આકાશને જોઇ શું ચિંતન કર્યું ?
🟡 નંદનરાજર્ષિ કેવી કરુણા ભાવનામાં હતા ?
🟡 જન્મતા જ પ્રભુએ બળ પ્રદર્શન કેમ કર્યું ?
🟡 યશોદા નામ કેમ પડ્યું ?
🟡 પ્રભુકઈ શિબિકામાં કેમ બેઠા ?
🟡 પ્રભુએ ગોશાળાને કેમ સ્વીકાર્યો ?
🟡 પ્રભુએ એને તેજોલેશ્યા કેમ શિખવાડી ?
🟡 પ્રભુદાસ-ગુલામ પ્રત્યે કેવા કરુણાનિધાન ?
🟡 પ્રભુનો સમતાભાવ કેવો ?
🟡 પ્રભુએ નંદિષેણને દીક્ષા કેમ આપી ?
🟡 પ્રભુએ જમાલિની અલગ વિહાર માટેની વિનંતી વખતે મૌન કેમ રાખ્યું ?
🟡 પ્રભુએ છદ્મસ્થ અવસ્થામાં કોને હિત શિક્ષા આપી ?
🟡 રોહિણીયા ચોરે પ્રભુને કેવી પ્રાર્થના કરી ?
રોચક મુદ્દાઓને સ્પર્શતા આ મહાચરિત્ર ગ્રંથને વાંચવાનો નહીં, પંક્તિ-પંક્તિએ માણવાનો સુવર્ણ અવસર નજીકમાં આવી રહ્યો છે… અત્યારથી જ બુકીંગ કરાવો…
નવ ભાગમાં પ્રભુનું સત્તાવીશ ભવમય ચરિત્ર… વ્યાખ્યાનની પદ્ધતિથી પ્રકાશિત થઇ રહ્યું છે.
આ મહાગ્રંથની માર્યાદિત નકલો બહાર પાડવાની છે. બીજી આવૃત્તિ બહાર નહીં પાડવી. એવો નિર્ધાર છે…
લેખક : આચાર્ય અજિતશેખરસૂરિ મ.સા.
ગ્રંથની કિંમત : પૂર્વ બુકિંગમાં 500₹ નો ગ્રંથ 400₹ માં ONLINE બુકિંગ માં મળશે.
(આ ગ્રંથ પર ઓપન બુક એક્ષામ નું આયોજન કરવામાં આવશે.વધુ વિગત પછી જાહેર કરવામાં આવશે…)
બુકિંગ લિંક ……
નવ ભાગમાં પ્રભુ વીર નું સત્તાવીશ ભવમય ચરિત્ર… વ્યાખ્યાનની પદ્ધતિથી પ્રકાશિત થઇ રહ્યું છે.
કરુણાવીર મહાવીર
🟡 ભગવાને કેવળજ્ઞાન પછી નિષ્ફળ દેશના આપી જ શા માટે ?
🟡 જેમના જન્મ સમયે તેજકિરણ પ્રગટ્યા તે મરીચિ શિથિલ કેમ થયા ?
🟡 વિશ્વભૂતિની પ્રથમ ભૂલ ક્યારે થઇ ?
🟡 ત્રિપૃષ્ઠ કુર-ક્રોધી કેમ થયા ?
🟡 પ્રિય મિત્રે આકાશને જોઇ શું ચિંતન કર્યું ?
🟡 નંદનરાજર્ષિ કેવી કરુણા ભાવનામાં હતા ?
🟡 જન્મતા જ પ્રભુએ બળ પ્રદર્શન કેમ કર્યું ?
🟡 યશોદા નામ કેમ પડ્યું ?
🟡 પ્રભુકઈ શિબિકામાં કેમ બેઠા ?
🟡 પ્રભુએ ગોશાળાને કેમ સ્વીકાર્યો ?
🟡 પ્રભુએ એને તેજોલેશ્યા કેમ શિખવાડી ?
🟡 પ્રભુદાસ-ગુલામ પ્રત્યે કેવા કરુણાનિધાન ?
🟡 પ્રભુનો સમતાભાવ કેવો ?
🟡 પ્રભુએ નંદિષેણને દીક્ષા કેમ આપી ?
🟡 પ્રભુએ જમાલિની અલગ વિહાર માટેની વિનંતી વખતે મૌન કેમ રાખ્યું ?
🟡 પ્રભુએ છદ્મસ્થ અવસ્થામાં કોને હિત શિક્ષા આપી ?
🟡 રોહિણીયા ચોરે પ્રભુને કેવી પ્રાર્થના કરી ?
રોચક મુદ્દાઓને સ્પર્શતા આ મહાચરિત્ર ગ્રંથને વાંચવાનો નહીં, પંક્તિ-પંક્તિએ માણવાનો સુવર્ણ અવસર નજીકમાં આવી રહ્યો છે… અત્યારથી જ બુકીંગ કરાવો…
નવ ભાગમાં પ્રભુનું સત્તાવીશ ભવમય ચરિત્ર… વ્યાખ્યાનની પદ્ધતિથી પ્રકાશિત થઇ રહ્યું છે.
આ મહાગ્રંથની માર્યાદિત નકલો બહાર પાડવાની છે. બીજી આવૃત્તિ બહાર નહીં પાડવી. એવો નિર્ધાર છે…
લેખક : આચાર્ય અજિતશેખરસૂરિ મ.સા.
ગ્રંથની કિંમત : પૂર્વ બુકિંગમાં 500₹ નો ગ્રંથ 400₹ માં ONLINE બુકિંગ માં મળશે.
(આ ગ્રંથ પર ઓપન બુક એક્ષામ નું આયોજન કરવામાં આવશે.વધુ વિગત પછી જાહેર કરવામાં આવશે…)
બુકિંગ લિંક ……
ASHOKLAL SHANTILAL PATWA –
*****