02 Sep
હે આદિનાથ ! દેહ મમત્વ આહારસંજ્ઞામાં કારણ છે. મને દેહ વૈરાગ્ય આપો.
આચાર્ય અજિતશેખરસૂરિ તથા આચાર્ય વિમલબોધિસૂરિ તરફથી ધર્મલાભ !
તા. ૦૨/૦૯/૨૦૨૦
હે આદિનાથ ! દેહ મમત્વ આહારસંજ્ઞામાં કારણ છે. મને દેહ વૈરાગ્ય આપો.
ગુરુદેવ :- વરાહમિહીરે રાજાને ભડકાવવા કહ્યું-પુત્ર જન્મની ખુશીની વધામણી આપવા બીજા તાપસ-સંન્યાસીઓ પણ આવ્યા. તો જૈનાચાર્યને આવતાં શું જોર પડતું...