Cart
September 2020
MTWTFSS
 123456
78910111213
14151617181920
21222324252627
282930 

September 2020

આચાર્ય અજિતશેખરસૂરિ તથા આચાર્ય વિમલબોધિસૂરિ તરફથી ધર્મલાભ ! ⭐ ✍️ તા. ૦૨/૦૯/૨૦૨૦ 🙏 હે આદિનાથ ! દેહ મમત્વ આહારસંજ્ઞામાં કારણ છે. મને દેહ વૈરાગ્ય આપો.🙏 👉 ગુરુદેવ :- વરાહમિહીરે રાજાને ભડકાવવા કહ્યું-પુત્ર જન્મની ખુશીની વધામણી આપવા બીજા તાપસ-સંન્યાસીઓ પણ આવ્યા. તો જૈનાચાર્યને આવતાં શું જોર પડતું...